ખોડલા ખાતે મનીષાબેનને શ્રદ્ધાંજલિ અપાઈ
હિન્દ ન્યૂઝ, ભાવનગર, ઉત્તરપ્રદેશના હાથરસમાં દલિત સમાજની દિકરી મનીષાબેન વાલ્મિકી પર થયેલ અમાનુષી અત્યાચારથી મોત થવા બદલ પાલનપુર તાલુકાના ખોડલા ગામના દલિત સમાજ દ્વારા મનીષાબેનના ફોટા પર ફુલહાર ચઢાવી કેન્ડલ જ્યોત થકી શ્રધાંજલિ આપવામાં આવી હતી. બે મિનિટ મૌન પાડી મનીષાબેનના આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરવામાં આવી હતી. ખોડલા દલિત સમાજ દ્વારા આ દુઃખદ ઘટનાને ઉગ્ર રોષ વ્યક્ત કરી દલિત સમાજની દિકરીને ન્યાય મળી રહે તે માટે દલિત સંગઠનો સાથે રહી લડત આપવાની તૈયારી બતાવી હતી. આ પ્રસંગે મોહનભાઇ ભીખાભાઇ ભિલોચાએ ઉમદા સહયોગ આપ્યો હતો. શિક્ષક બકુલભાઈ પરમાર … Continue reading ખોડલા ખાતે મનીષાબેનને શ્રદ્ધાંજલિ અપાઈ
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed